આઈ શ્રી શક્તિ મિત્ર મંડળ, મેમનગર, અમદાવાદ દ્વારા આયોજિત શ્રી જોગણી માતાજીનો ૩૪મો દેવ દિવાળી ગરબા મહોત્સવ ૨૦૧૯

Aai Shree Shakti Mitra Mandal Membakar arranged 34th Dev Diwali Garba Mahotsav of Shree Jogani Mataji 12.11.2019

અમદાવાદના મેમનગર ગામમા શ્રી જોગણી માતાજીનુ સુંદર મંદીર આવેલુ છે, જે માત્ર એક ડેરી હતી, પણ સર્વે મિત્રો તથા વેપારી મિત્રોના ફાળાના સહકારથી મંદીરનો જીર્ણોદ્ધાર કરી ને સુંદર મંદીર નિર્માણ કરેલ છે, મંદીર સંચાલિત આઈ શ્રી શક્તિ મિત્ર મંડળ દ્રારા છેલ્લા ૩૪ વર્ષથી ભવ્ય દેવ દિવાળી ગરબા મહોત્સવનુ આયોજન કરવામા આવે છે, જેમા સમગ્ર ગામ ને ઝગમગ રોશનીથી શણગારીને, મહા આરતી પછી આખી રાત ગરબાની રમઝટ ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્રારા બોલાવાય છે, જેમા આખી રાત ખેલૈયાઓ ઝૂમી ઉઠે છે, આ વર્ષે સુંદર કલાકૃતિઓનુ પણ આયોજન કરાયુ હતુ, જેમા દર્શકોને ટ્રાફિક નિયમન, સ્વચ્છતા, માતા-પીતાની સેવા માટે ઉજાગર કરવામા આવ્યા હતાં.

જુઓ સંપુર્ણ વિડિઓ તથા મંદીર વિશેની માહીતી.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *