લાલદા વાસ, નારદીપુર, કલોલ દ્વારા આયોજિત કાળીચૌદસ ગરબા મહોત્સવ ૨૦૧૯

Laalda Vaas Nardipur Kalol arranged
Kali Chaudash Garba Mahotsav 2019

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામમાં વર્ષોથી કાળીચૌદસના ગરબાનું અનોખુ મહત્વ છે, કાળી ચૌદસના દિવસે સમસ્ત ગામ ને સુંદર જગમગ રોશનીથી શણગારવામાં આવે છે, નારદીપુર ગામમા આવેલા લાલદા વાસ માં પણ ભવ્ય રોશનીના શણગાર અને અતિ સુંદર ઊંચા ફૂલના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં આજરોજ ગરબા મહોત્સવમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર એવા શ્રી પ્રકાશભાઈ બારોટ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં વાસના દરેક ભાઈઓ બહેનો મહાઆરતી બાદ, ગરબાના તાલે ઝૂમ્યા હતા, લાલદા વાસ ના ગરબા મહોત્સવની ભવ્ય મહાઆરતી માં કલોલ તથા માણસા ના ધારાસભ્ય શ્રી સુરેશભાઈ પટેલ તથા ચંદુજી  ઠાકોરે પણ હાજરી આપી હતી.

નારદીપુર ગામ માં લાલદા વાસ સંચાલિત શ્રી સત કેવલ સાહેબ નું મંદિર પણ આવેલું છે, જે ખૂબ જ સુંદર અને ભવ્ય છે, મંદિર વિશેની સંપૂર્ણ માહિતી તથા સમગ્ર લાલદા વાસ ના ગરબા નો અહેવાલ ગામના શ્રી જયંતીભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો.

જુઓ સંપૂર્ણ વીડિયો.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed