દરબાર યુવક મંડળ નરોડા ગામ અમદાવાદ દ્રારા આયોજીત
આઈ શ્રી ખોડિયાર માતાજીનો ૧૩૫મો ભવ્ય પલ્લી મહોત્સવ ૨૦૧૯

Darbar Yuvak Mandal Naroda Gaam Ahmedabad arranged 135th Bhavya Palli Mahotsav 2019 of Aai Shree Khodiyar Mataji

અમદાવાદના નરોડા ગામમાં આઈશ્રી ખોડિયાર માતાજીનું સુંદર મંદિર આવેલું છે, મંદિર ખૂબ જ એતિહાસિક છે, વર્ષો પહેલા જ્યારે ગામમાં રોગચાળો ફેલાયો, જ્યારે ગ્રામજનોની શ્રદ્ધાથી આ મંદિરનું નિર્માણ થયું હતું જેનાથી રોગચાળાનું નિવારણ થઈ શકે, મંદિર દ્વારા ગામમાં આવેલા દરબાર યુવક મંડળ દ્વારા ૧૩૫ વર્ષથી માતાજીની પલ્લી નું આયોજન કરવામાં આવે છે, તેમજ આ વર્ષે પણ આઈ શ્રી ખોડીયાર માતાજીની ભવ્ય પલ્લી મહોત્સવ 2019 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતાજીની પલ્લી શણગારીને, ભવ્ય મહાઆરતી કર્યા પછી પલ્લી નું પ્રસ્થાન શ્રી નળેશ્વર મહાદેવ મંદિર થી શરૂ કરું એ સમગ્ર નરોડા ગામમાં ફરી હતી, પલ્લીના દર્શન માટે નરોડા વિસ્તારના ધારાસભ્યશ્રી બલરામ થવાની તથા અન્ય રાજકીય નેતાઓ પણ હાજર રહ્યા હતા, સમગ્ર ગામમાં જય અંબે તથા જય શ્રી ખોડિયાર નારો ગૂંજી ઉઠ્યો થયો હતો, સમગ્ર નરોડા ના દરેક માર્ગો ઉપર માત્ર માનવ મહેરામણ જોવા મળ્યું હતું, આ પલ્લીના દર્શનાર્થે અમદાવાદ તથા આજુબાજુના વિસ્તારોમાંથી એકથી દોઢ લાખ વ્યક્તિઓ હાજર રહીને માની પલ્લી ના દર્શન કર્યા હતા. આજના પલ્લી મહોત્સવની કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા મંદિર વિશેની માહિતી શ્રી સતુભા દરબાર તથા બોડાભાઈ દરબાર દ્વારા આપવામાં આવી હતી.

આવો નિહાળીએ સંપુર્ણ વિડિઓ.

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *