શ્રી બુટ ભવાની માતાજી મંદિર ટ્રસ્ટ વેજલપુર અમદાવાદ દ્વારા આયોજિત આસો સુદ પાંચમ નિમિત્તે ભવ્ય નવચંડી મહાયજ્ઞ ૦૩.૧૦.૨૦૧૯

Shri ButBhavani Mataji Mandir Trust Vejalpur Ahmedabad arranged Navchandi Mahayagn on occasion of Aaso Sud pancham 03.10.2019

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં શ્રી બુટ ભવાની માતાજીનું ભવ્ય અને અતિ સુંદર મંદિર આવેલ છે, મંદિર અને મંદિર પરિસર ખૂબ જ વિશાળ છે, મંદિર દ્વારા દર વર્ષે આસો સુદ પાંચમ તથા ચૈત્રી સુદ પાંચમના રોજ ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, તે રીતે આ વર્ષે પણ આસો સુદ પાંચમ નિમિત્તે નવચંડી મહાયજ્ઞ નું આયોજન કરાયું હતું, જેમાં હજારો ભકતોએ યજ્ઞ માં જોડાઈ માતાજીના દર્શન કરીને ભંડારા નો લહાવો લીધો હતો.

મંદિર દ્વારા દર નવા વર્ષે અન્નકુટ કરવામાં આવે છે તથા દરરોજ સદાવ્રત ચલાવવામાં આવે છે જેમાં 400થી 500 લોકો રોજ પ્રસાદનો લાહવો લે છે.

જુઓ સંપુર્ણ માહિતિ સાથેનો વિડિઓ.

 

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *