શ્રી ઉમિયા ધામ સાણંદ

Shree Umiya Dham Sanand Navratri Darshan 01.10.2019

સાણંદ મા કડવા પાટીદાર પરિવાર સાણંદ સંચાલિત શ્રી ઉમિયા ધામ તરીકે ઓળખાતું ભવ્ય ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે, જેની પ્રાણ-પ્રતિષ્ઠા ગત 27 4 2019 ના રોજ કરવામાં આવેલી હતી, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો જેમાં ભવ્ય લોક ડાયરા તથા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે 23 4 2019 ના રોજ થી શરૂઆત થઇ ને 27 4 2019 ના રોજ સંપન્ન થયો હતો. મંદિર અને મંદિર પરિસર ખૂબ જ ભવ્ય અને વિશાળ છે, મંદિર સમિતિ દ્વારા ઘણા ધાર્મિક અને સામાજીક કાર્યક્રમો કરવામાં આવે છે જેમાં નવરાત્રી તથા સામાજિક કાર્યક્રમમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે.

તો આવો નિહાળીએ માતાજીના દર્શન

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#ગુજરાત ના નવા મંદીર ૨૦૧૯
#Gujarat na nava Mandir 2019
#Gujarat ke Naye Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *