શ્રી મોહનપુરા દશામાં ધામ મહેસાણા ૨ ભવ્ય રાસ ગરબા મહોત્સવ ૨૦૧૯

Shree Mohanpura Dashama Dham Mahesana 2 arranged Bhavya Raas Mahotsav 2019

મહેસાણા શહેરના મોહનપુરા વિસ્તારમા ખૂબ જ ભવ્ય શ્રી દશામાઁ નુ મંદીર આવેલુ છે જે મોહનપુરા દશામાં ધામ તરીકે પ્રખ્યાત છે, દશામાના દિવસો એટ્લે કે દીવસા ના દિવસથી દશ દિવસ સુધી અહિયાં ભવ્ય રાસ ગરબા મહોત્સવનુ આયોજન કરવામા આવે છે, જેમા હજારો માઈ ભક્તો, હર્ષોલ્લાસ સાથે ભાગ લે છે, અને ગુજરાતના નામાંકિત કલાકારો અહિયાં ગરબા ની રમઝટ બોલાવે છે.

માઈ ભક્ત શ્રી ઉદેસિંહ રાઠોડ તથા તેમના પરિવાર દ્રારા આ પ્રસંગનુ ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામા આવે છે, જયાં હજારોની સંખ્યામા લોકો માના દર્શનાર્થે આવે છે.

માતાજી તથા મંદીર પરિસરના દર્શન કરવા જુઓ વિડિઓ

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *