અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના તેનપુર ગામ ખાતે શ્રી રામ પરિવાર તથા ઉમિયા માતાજીના નવીન મંદિરો નિર્માણ થયા છે, જેનો દિવ્ય અને અતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેના અંતિમ દિવસે આજે દિવ્ય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા તથા યજ્ઞ પૂજનનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમા હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક જોડાયા હતા.
આ ચાર દિવસનો કાર્યક્રમ 18 થી 21 ફેબ્રુઆરી દરમિયાન યોજાયો હતો, જેમાં અનેકવિધ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેની સંપૂર્ણ વિગત શ્રી જયંતિ ભાઈ પટેલ તથા મંત્રીશ્રી અરવિંદભાઈ પટેલ અને શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ram Parivar And Shree Umiya Mataji Mandir Pran Pratishtha Mahotsav Tenpur Bayad 21.02.2024

Shree Ram Parivar, Shree Umiya Mataji Mandir, Pran Pratishtha Mahotsav, Tenpur, Bayad, 21.02.2024,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *