અમદાવાદના કોબા વિસ્તારમા રામનગર આણંદથી આવેલ શ્રી આદ્યશક્તિ પગપાળા સંઘનુ કોબા વિસ્તારમાં આવેલા શ્રી માધવાનંદ આશ્રમ ખાતે આગમન થયું હતુ, જ્યાં માતાજીની દિવ્ય અને ભવ્ય મહા આરતી તથા રાસ ગરબા પદયાત્રીકો દ્વારા યોજાયા હતા, આ સંઘનુ આયોજન અવિરત છેલ્લા 21 વર્ષથી કરવામાં આવે છે, તથા આ વર્ષે આ સંઘમાં 150 થી વધારે પદયાત્રીકો જોડાયા છે, સંઘના આયોજકો ખુબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં દરેક પદયાત્રીઓ માટે રહેવા તથા ફૂલ ભાણુ જમવા સહિત ચા-નાસ્તા અને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે,
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા સંઘ વિશેની સંપૂર્ણ માહિતી શ્રી હસમુખભાઈ પટેલ ઉર્ફે વકીલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Aadhyashakti Pagpala Sangh Anand arranged Ramnagar, Anand to Ambaji Padyatra Sangh 2023
Shree Aadhyashakti Pagpala Sangh, Anand, Ramnagar, Anand, Ambaji Padyatra Sangh, Ambaji Sangh, 2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed