તાલુકા જિલ્લા ગાંધીનગરના ભલાવતપુરા ગામ ખાતે શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ત્રિદિવસિય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રાયશ્ચિત વિધિ બાદ યજ્ઞ પ્રારંભ થયો હતો, જેમાં સમસ્ત ગ્રામજનો તથા યજમાનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
આ મહોત્સવ સમગ્ર વડોદરા ગ્રામજનો તથા ભલાવતપુરાના ગ્રામ્યજનો દ્વારા આયોજન કરવામા આવ્યો છે, જેમાં પ્રથમ દિવસે યજ્ઞ પ્રારંભ સહિત દ્વિતીય દિવસે ભવ્ય શોભાયાત્રા તથા તૃતીય દિવસે તે રામદેવપીર ભગવાનની દિવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તથા યજ્ઞ પૂર્ણાહુતિ કરવામાં આવશે સમગ્ર મહોત્સવ દરમિયાન રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોક ડાયરો સંતવાણી તથા દિવ્ય પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી પ્રહલાદજી ઠાકોર તથા ભૂદેવ શ્રી ધર્મેન્દ્રભાઈ મહેતા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ramdevpir Bhagwan Mandir Murti Pran Pratishtha Mahotsav Bhalavatpura Gandhinagar


Shree Ramdevpir Mandir, Murti Pran Pratishtha Mahotsav, Bhalavatpura, Gandhinagar,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed