Tag: Vadodara

અમદાવાદ : કરજણ વડોદરા થી આવેલા શ્રી અંબિકા પગપાળા સંઘ નું અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ભુવાલડીના શ્રી બળદેવસિંહજી વાઘેલાના નિવાસ્થાને થયું આગમન

અમદાવાદના ઓઢવ વિસ્તારમા આવેલ હરિઓમનગર સોસાયટી ખાતે રહેતા ભુવાલડી ગામના શ્રી બળદેવસિંહ વાઘેલાના નિવાસ્થાને કરજણ વડોદરાના શ્રી અંબિકા પગપાળા સંઘનું…

અમદાવાદ : વડોદરાના કરચીયા ગામના શ્રી જય અંબે રથયાત્રા સંઘ દ્વારા ૧૫મા કરચીયા થી અંબાજી પદયાત્રા સંઘનુ ભવ્ય આયોજન

અંબાજી ખાતેના ભાદરવી પૂનમીયા મેળામાં સમગ્ર ગુજરાતમાંથી પદયાત્રા સંઘો મોટા અંબાજી પહોંચી રહ્યા છે, ત્યારે તાલુકા જિલ્લા વડોદરાના કરચિયા ગામના…