Tag: Maha sud Aatham

ગાંધીનગર : શેરથા ગામ ખાતે મોટા ઠાકોર વાસમા આવેલા આઈ શ્રી ખોડીયાર માતાજી મંદિર ખાતે યોજાયો આઈ શ્રી ખોડીયાર માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ

તાલુકા જિલ્લા ગાંધીનગરના શેરથા ગામ ખાતે મોટા ઠાકોરવાસમાં આઈ શ્રી ખોડીયાર માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે,…

અમદાવાદ : નાના ચિલોડા રીંગરોડ પર તથા સાબરમતી નદી કિનારે આવેલ આઈ શ્રી ખોડીયાર માતાજી મંદિર ખાતે યોજાયો છઠ્ઠો પાટોત્સવ

અમદાવાદના નાનાચિલોડા વિસ્તારમાં રીંગરોડ પર સાબરમતી નદી કિનારે આવેલ આઈ શ્રી ખોડીયાર માતાજી મંદિર ખાતે છઠ્ઠા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાવવામાં…

મહેસાણા : દેવરાસણ ગામ ના શ્રી ખોડીયાર મંદિર ટ્રસ્ટ દ્વારા યોજાયો ભવ્યાતિભવ્ય શ્રી ખોડિયાર જન્મ જયંતિ મહોત્સવ ૨૦૨૨

તાલુકા-જિલ્લા મહેસાણાના દેવરાસણ ગામ માં આઈશ્રી ખોડિયાર માતાજીનું ખૂબ જ સુંદર અને ઐતિહાસીક મંદિર આવેલું છે, કહેવાય છે કે માતાજી…

મહેસાણા : સામેત્રા ગામના શ્રી ખોડિયાર માતાજી મંદિર ખાતે યોજાયો ખોડિયાર જન્મ જયંતિ મહોત્સવ ૨૦૨૨

તાલુકા જિલ્લા મહેસાણાના સામેત્રા ગામ ખાતે આઈ શ્રી ખોડિયાર માતાજીનુ સુંદર મંદિર આવેલુ છે, જ્યાં શ્રી ખોડિયાર માતાજી અલૌકિક પ્રતિમમા…

કઠલાલ : સરખેજ ગામના શ્રી ખોડીયાર માતાજી મંદિર ખાતે યોજાયો મહા સુદ આઠમનો ચૌદમો દિવ્ય પાટોત્સવ

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના સરખેજ ગામ માં શ્રી ખોડિયાર માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર પ્રત્યે…