Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Ahmedabad - online gujarat news - Page 27

Tag: Ahmedabad

અમદાવાદના સોલા ભાગવત ખાતે યોજાયો શ્રી ઝાલાવાડ શ્રીમાળી સોની સમાજ ટ્રસ્ટ દ્વારા ભવ્ય ૨૯મો સમુહ લગ્નોત્સવ

અમદાવાદના સોલા ભાગવત ખાતે શ્રી ઝાલાવાડ શ્રીમાળી સોની સમાજ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા ભવ્ય ૨૯મા સમુહ લગ્નોત્સવનું આયોજન તારીખ ૧૬.૦૨.૨૦૨૦ને રવિવારના…

અમદાવાદના ખાનપુરમા યોજાયો દેવીપુજક સમાજનો સમુહ લગ્નોત્સવ

અમદાવાદના ખાનપુર વિસ્તારમાં દેવીપુજક ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા કુલ ચાર નવયુગલોએ પ્રભુતામા પગલા પડ્યા હતા,…

ગ્યાસપુર ગામે યોજાયો ઠાકોર સમાજનો ભવ્ય ત્રીસમો સમૂહ લગ્નોત્સવ

અમદાવાદ નજીકના ગ્યાસપુર ગામે ગુજરાત ઠાકોર (ક્ષત્રિય) મંડળ દ્રારા ભવ્ય ત્રીસમા સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા ૫૧ નવયુગલોએ…

નવા નરોડા ખાતે યોજાયો બ્રહ્મભટ્ટ સમાજનો ભવ્ય સમુહ લગ્નોત્સવ

અમદાવાદના નવા નરોડા વિસ્તારમા શ્રી નવા નરોડા બ્રહ્મભટ્ટ સમાજ દ્રારા ભવ્ય સમુહ લગ્નોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા કુલ ૧૫…

સોલા ભાગવત ખાતે યોજાયો બ્રહ્મક્ષત્રિય સમાજનો ભવ્ય સમુહ લગ્નોત્સવ

અમદાવાદના સોલા વિસ્તારમા શ્રી બ્રહ્મક્ષત્રિય સમૂહ લગ્ન સમિતિ દ્વારા ભવ્ય ૧૪મા સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૨૧…

બાકરોલ બૂજરંગમા યોજાયો ઠાકોર સમાજનો ભવ્ય સમુહ લગ્નોત્સવ

દસ્ક્રોઇના બાકરોલ બુજરંગ ગામમા ઠાકોર વિકાસ મંડળ દસકોઈ દ્વારા ભવ્ય આઠમો સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૪૧…

નિકોલ ગામ ના ખોડીયાર મંદિર દ્વારા યોજાયો ભવ્ય ૨૭મો પાટોત્સવ

  અમદાવાદના નિકોલ ગામ મા આઈ શ્રી ખોડિયાર માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા ભવ્ય ૨૭માં પાટોત્સવની ઉજવણી કરવામાં…

અસારવામા યોજાયો સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ૨૨મો ભવ્ય સમુહ લગ્નોત્સવ

અમદાવાદના અસારવા વિસ્તારમાં સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ભવ્ય ૨૨મા સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ…

મણિપુરા ખાતે યોજાયો શ્રી સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના મણીપુરા ગામે શ્રી સ્વામિનારાયણ ભગવાનનુ ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હાલ ચાલી…

બાપુનગરમા યોજાયો તળપદા કોળી પટેલ સમાજનો સમુહ લગ્નોત્સવ

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં શ્રી સમસ્ત તળપદા કોળી પટેલ સમાજ દ્વારા ભવ્ય 28મા સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૪…