પ્રાંતિજ : ઇન્દ્રાજપુર ગામ ખાતે આદેશ ધામ – મીની ઉજ્જૈન – મહાકાલ મંદિર ના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઈન્દ્રાજપુર ગામ ખાતે સાબરમતી નદીના રમણીય કિનારા પર આદેશધામ મહાકાલ મંદિર નિર્માણ થયું છે, જેને મીની…