Tag: 3rd Patotsav

અમદાવાદ : રહાપુરા ગામ ખાતે આવેલ શ્રી ચામુંડા માતાજી મંદિરે સમસ્ત પરમાર પરિવાર દ્વારા યોજાયો તૃતીય પાટોત્સવ

અમદાવાદ જિલ્લાના ઘાટલોડિયા તાલુકાના રહાપુરા ગામ ખાતે શ્રી ચામુંડા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક…

તલોદ : દોલતાબાદ ગામના શ્રી લાસુ માતાજી (ખોડીયાર માતાજી) મંદિર ખાતે યોજાયો ભવ્ય ત્રીજો પાટોત્સવ ૧૯.૦૨.૨૦૨૩

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના દોલતાબાદ ગામ ખાતે શ્રી લાસું માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જે શ્રી ખોડીયાર માતાજીનું…