Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
News - online gujarat news - Page 21

Category: News

અમદાવાદ : નરોડામા અખિલ ભારતીય બ્રાહ્મણ જાંગીડ મહાસભાની આગામી યોજાનાર ચૂંટણીના ઉમેદવાર શ્રી સત્યનારાયણ શર્માજીનુ ભવ્ય સ્વાગત કરાયુ

અમદાવાદના નરોડા વિસ્તારમા આવેલ જાંગીડ બ્રાહ્મણ સમાજ વાડી ખાતે અખિલ ભારતીય બ્રાહ્મણ જાંગીડ મહાસભાની આગામી ૦૨.૦૧.૨૦૨૨ના રોજ યોજાનાર ચૂંટણીના ઉમેદવાર…

દસક્રોઈ : બીલાસીયા ગામના સરપંચ પદના ઉમેદવાર શ્રી દિનેશભાઇ રમણભાઈ વાઘેલા (ચુનાવ ચિહ્નન હેલ્મેટ) દ્વારા ગ્રામજનોને સુંદર સંદેશ

ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ સમગ્ર ગુજરાતમા ચાલી રહી છે, ત્યારે આપણે આવ્યા છીએ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના બીલાસીયા ગામ ખાતે…

કલોલ : શ્રી કલોલ સમસ્ત નાયક સેવા સમાજ દ્વારા યોજાયો સાતમો સમુહ યજ્ઞોપવિત તથા સ્નેહ મિલન સમારંભ 2021

આજરોજ કલોલ નજીક શ્રી કલોલ સમસ્ત નાયક સેવા સમાજ દ્વારા સાતમા સમુહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ૪૧…

વિસનગર : બેચરપુરા ખાતે શ્રી શામળભાઈ રબારી દ્વારા નિર્માણ પામેલ “જબુબા મુળજીભા તથા બબુબા ભીખાભા પ્રવેશદ્વાર”નુ પૂજ્ય જયરામગિરી બાપુ દ્વારા લોકાર્પણ

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના બેચરપુરા ગામ ખાતે શ્રી શામળભાઈ ભીખાભાઈ રબારી દ્વારા શ્રી જબુબા મુળજીભા તથા બબુબા ભીખાભા પ્રવેશદ્વારના ભવ્ય…

મહેસાણા : બલોલ ગામ ખાતે યોજાયો શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાયી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રથમ સ્નેહમિલન સમારંભ તથા સમૂહ લગ્નના લાભાર્થે ભવ્ય લોક ડાયરો

મહેસાણા જિલ્લાના બલોલ ગામ ખાતે શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાયી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રથમ સ્નેહમિલન સમારોહનુ આયોજન કરવામાં આવ્યું…

ગાંધીનગર : સરગાસણ ખાતે નવીન વેદ ઇન્ટરનેશનલ સ્કૂલનુ ગ્રાન્ડ ઓપનિંગ કરાયુ || પંચ મહાભૂતની થીમ પર છે પ્રીપ્રાઇમરી સેક્શન

ગાંધીનગર નજીકના સરગાસણ ખાતે ખૂબ જ મોટા કેમ્પસ “આદર્શ નિકેતન” મા વેદ ઇન્ટરનેશનલ સ્કૂલનુ નિર્માણ કરવામા આવ્યુ છે, જેના પ્રિપ્રાઇમરી…

અમદાવાદ : બિલાસિયા ગામ ખાતે શ્રી ખોડિયાર ફાર્મમા યોજાયો ક્ષત્રિય ઠાકોર સમાજનો પાંચમો શિક્ષિત જીવનસાથી પસંદગી મેળો

આજરોજ અમદાવાદ નજીકના બીલાસીયા ગામ ખાતે ખોડીયાર ફાર્મમાં ક્ષત્રિય ઠાકોર સમાજ ના પાંચમાં શિક્ષિત જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું…

ગાંધીનગર : અડાલજ પોરથી રણુંજા પાંચ વર્ષથી અવિરત જતી પદયાત્રાનુ આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામા આવ્યુ

ગાંધીનગર જિલ્લાના અડાલજ પોરથી રણુંજા પદયાત્રા સંઘ દર વર્ષની જેમ આ વખતે પાંચમા વર્ષે પણ પ્રસ્થાન થયો હતો જેમા તમામ…

ભાજપ પાટણ તાલુકાના પૂર્વ પ્રમુખ શ્રી મંગાજી ઠાકોરે સમસ્ત દેશવાસીઓને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી

નુતન વર્ષાભિનંદન સંદેશ | શ્રી મંગાજી ઠાકોર ડેર, પૂર્વ પ્રમુખ, ભાજપ પાટણ તાલુકા || Mangaji Thakor Der જુઓ વિડિઓ મેસેજ