Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
વિજાપુર : ગવાડા ગામ ખાતે આવેલા શ્રી કાળા ભગતની સુરજ મેલડી માતાજી મંદિર ખાતે યોજાયો ૧૫મો દિવ્ય પાટોત્સવ - online gujarat news

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગવાડા ગામ ખાતે શ્રી કાળા ભગતની સુરજ મેલડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર પ્રત્યે લોકોને અપાર શ્રદ્ધા તથા આસ્થા છે, એ જ રીતે અહીંયા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એવી જ રીતે આજરોજ 15માં પાટોત્સવની દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે લાઇવ ડીજે અને શણગારેલી બગીઓ સહિતની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જે શોભાયાત્રા અત્યારના નિજ મંદિરથી દૂર માતાજીનું નવીન મંદિર નિર્માણ પામી રહ્યું છે, ત્યાં પહોંચી હતી અને ત્યાં ભૂમિ પૂજન અને નવચંડી યજ્ઞ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેવાયત પંડીત ની જગ્યાથી ધનગીરી બાપુ સહિત અનેક સંતો મહંતો તથા ભુવાજીઓશ્રીઓ તથા સામાજિક અગ્રણીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને ગ્રામજનો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવક શ્રી ભુવાજી દિનેશભાઈ રાવળ તથા બાપુશ્રી કનુભાઈ રાવળ અને શ્રી અમૃતભાઈ રાવળ અન્ય શ્રદ્ધાળુ ગણો દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Kalabhagatni Suraj Meldi Mataji Mandir Celebrated 15th Patotsav 15.05.2023
Shree Kalabhagatni Suraj Meldi Mataji Mandir, 15th Patotsav, 15.05.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *