Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
દસક્રોઈ : કુજાડ ગામ ખાતે યોજાયેલ શ્રી રામદેવજી મહારાજનો ભવ્યાતી ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ - online gujarat news

અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકા ના કુજાડ ગામ ખાતે કુબડથલ પાટીયા ઉપર શ્રી રામદેવજી મહારાજનુ ખૂબ જ દિવ્ય અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો સપ્ત દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં આજરોજ શ્રી રામદેવજી મહારાજ સહિત શ્રી ખોડીયાર માતાજી તથા મહાદેવજીની પણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મંદિર ખાતે કરવામાં આવી હતી, સપ્ત દિવસીય કાર્યક્રમ દરમિયાન 11 થી 17 એપ્રિલ દરમિયાન રામદેવ રામાયણ કથા તથા 15 થી 17 એપ્રિલ દરમિયાન યજ્ઞ વિધિ અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી કનકદાસ બાપુ, શ્રી મનુ મહારાજ તથા શ્રી સરસ્વતી માતાજી તથા અન્ય શ્રદ્ધાળુઓ તથા સંતો મહંતો દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ramdevpir Maharaj Pran Pratishtha Mahotsav Kujad

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *