Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના ૬૬મા જન્મદિવસ નિમીતે મહેસાણાના સ્નેહકુટિર વૃદ્ધાશ્રમ ખાતે સેવાકીય પ્રવૃતિઓ કરવામા આવી - online gujarat news

ગઈકાલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના ૬૬મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓનુ આયોજન કરવામા આવ્યુ હતુ, એજ રીતે મહેસાણા નજીકના નાગલપુરમા આવેલ સુંદર સ્નેહકુટિર સિનિયર સીટીઝન હોમ્સ ખાતે પણ વૃક્ષારોપણ, નવીન પંખીઘરનુ ભૂમિપૂજન તથા આશ્રમમા રહેતા ૨૦ જેટલા વડીલો દ્વારા દેહદાન કરવામા આવ્યુ હતુ, તે નિમિત્તે તેમનુ સન્માન પણ માનનીય નીતિનભાઈ દ્વારા કરવામા આવ્યુ હતુ.
સ્નેહકુટિરમા અદ્યતન સગવડ સાથે સુંદર આયોજન કરવામા આવે છે, જ્યાં હાલ 52 જેટલા વડીલો સેવા લઇ રહ્યા છે.
સ્નેહકુટિર વિશેની સંપૂર્ણ માહિતી ચેરમેન શ્રી પી. આર. પટેલ દ્વારા આપવામા આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Nitin patel

Snehkutir Senior Citizen Homes Nagalpur Mehsana, Snehkutir Vrudhdhashram, Mehsana, Nagalpur, Snehkutir Ghardaghar, Vrudhdhashram, Snehkutir, 66th Birthday of Deputy Chief Minister Shree Nitinbhai Patel. Nitin Patel, Online Gujarat News,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *