શ્રી પાર્શ્વનાથ દિગંબર જૈન મંદીર, હાટકેશ્વર અમદાવાદ, દ્રારા આયોજીત
સિધ્ધી તપ ના પારણા મહોત્સવ
આજરોજ અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલ શ્રી પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિર દ્વારા સિદ્ધિ તપ ના તપસ્વીઓના સામૂહિક મહા પારણોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજ દ્વારા દરેક તપસ્વીઓને સન્માન તથા તેના પરિવારજનો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, તેના પછી હાટકેશ્વર વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં ઘોડા થી સજ્જ ઘણી બગીઓ દ્વારા વાજતે ગાજતે તપસ્વીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ પારણા મહોત્સવ નું આયોજન કરાયું હતું, જેમાં માતાજી દ્વારા દરેક તપસ્વીઓને પારણા કરવામાં આવ્યા હતા.
જુઓ સંપૂર્ણ વિગત સાથે નો વિડીયો.
Shree Parshwanath Digamber Jain Mandir Hatkeshwar Ahmedabad
Arranged Parna Mahotsav of Tapasvi of Sidhdhi Tap 13.09.19
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.