મહેસાણા જિલ્લાના જેતલપુર ગામ ખાતે રબારીવાસમાં શ્રી જયરામભાઈ પ્રભાતભાઈ રબારી દ્વારા ભવ્ય નવીન મંદિરોના નિર્માણ કરવામાં આવ્યા છે, જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો જેના ભાગરૂપે આજે ભવ્ય શોભાયાત્રા તથા નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રી લાખણેચી માતાજી, શ્રી ગોગા મહારાજ શ્રી દિપેશ્વરી માતાજી તથા શ્રી સિકોતર માતાજીની દિવ્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તથા રાત્રિના શક્તિ અને ભક્તિ ભવ્ય રામદેવપીરના પાઠનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમા હર્ષલાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે, કાર્યક્રમની સંપૂર્ણ વિગત ભુવાજી શ્રી જયરામભાઈ રબારી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shri JayRamBhai PrabhatBhai Rabari Jetalpur arranged Pran Pratishtha Mahotsav 2025