સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર ગામ ખાતે વજાપુરાના માવતર માઁ વિહત માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ થયું છે, જેનો દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે વિહાજી મોતીજી સમસ્ત પરિવાર દ્વારા યોજાઇ રહ્યો છે, જેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે યજ્ઞ પૂજન તથા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા આવતીકાલે માતાજીની દિવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા તથા હેલિકોપ્ટરથી માતાજીના મંદિર ઉપર પુષ્પવર્ષા તથા રાસ ગરબા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત સમસ્ત ગુજરાતમાંથી ભાવિક ભક્તો પધારશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવક શ્રી અનિલસિંહ રાઠોડ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Mavtar Ma Vihat Mataji Mandir Dalpur Prantij Pran Pratishtha Mahotsav


Mavtar Ma Vihat Mataji Mandir, Dalpur, Prantij, Pran Pratishtha Mahotsav,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *