Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
ગાંધીનગર : કોલવડા ગામ ખાતે આવેલ શ્રી મહેન્દ્રસિંહજીની મેલડી માતાજી મંદિર ખાતે દશેરા નિમતે યોજાયો 23મો ભવ્ય પાટોત્સવ ૨૦૨૩ - online gujarat news

ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામ ખાતે શ્રી મહેન્દ્રસિંહજીની મેલડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી મેલડી માતાજીની સાથેસાથ શ્રી જહુ માતાજી પણ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિદ્ય ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે દશેરાના પર્વનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં દર વર્ષે અહીંયા ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આજરોજ અહીંયા 23 માં ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સવારથી જ અહીંયા નવચંડી યજ્ઞ તથા રાત્રીના શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલ નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી ભૂદેવ શ્રી અંકિતભાઈ વ્યાસ તથા માતાજીના સેવક શ્રી મહેન્દ્રસિંહજી વાઘેલા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shri Mahendra Sinh Meldi Mataji Mandir kolavada gandhinagar 23rd patotsav on dussehra 2023
Shree Mahendra Sinh, Shree Meldi Mataji Mandir, Kolavada, Gandhinagar, 23rd patotsav, dusshera, 2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *