મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના કરબટીયા ગામ ખાતે શ્રી સુરજ જોગણી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેનો દિવ્ય થી દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 5 થી 7 ફેબ્રુઆરી 2023 દરમિયાન યોજાયો હતો, જેમાં યજ્ઞ પૂજન, ભવ્ય લોક ડાયરો, રાસ ગરબા, ભવ્ય હાથીઓથી સજ્જ શોભાયાત્રા તથા દિવ્ય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા તથા હેલિકોપ્ટરથી મંદિર ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી, જેમાં સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધાર્યા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી દલુભાઈ રબારી, શ્રી ભગવાનભાઈ રબારી તથા શ્રી વિજયભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Suraj Jogani Mataji mandir karbatiya Vadnagar Pran Pratishtha Mahotsav


Shree Suraj Jogani Mataji mandir, karbatiya, Vadnagar, Pran Pratishtha Mahotsav,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *