તાલુકા જિલ્લા મહેસાણાના અંબાસણ ગામ ખાતે શ્રી વૈજનાથ મહાદેવજીનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે, તેનો જીર્ણોદ્ધાર કરીને અત્યારે ભવ્ય શિવાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 1 થી 3 ફેબ્રુઆરી દરમિયાન યોજાયો હતો, જેમાં આજે અંતિમ દિવસે દિવ્ય લિંગ ની સપરિવાર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં સમસ્ત ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ત્રિદિવસીય કાર્યક્રમ દરમ્યાન અનેકવિધ સાંસ્કૃતિક તથા ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી કનુભાઈ પટેલ, શ્રી લાલભાઈ પટેલ, શ્રી ભાવેશભાઈ પટેલ, શ્રી યોગેશભાઈ પટેલ તથા શ્રી બેચરભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Vaijnath Mahadev Mandir Pran Pratishtha Mahotsav Ambasan Mehsana


Shree Vaijnath Mahadev Mandir, Pran Pratishtha Mahotsav, Ambasan, Mehsana,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *