ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના હરણાહોડા ગામ ખાતે શ્રી નાગણેશ્વરી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જેનો ભવ્ય રજય જયંતિ મહોત્સવનુ આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે સવારે ભવ્ય શોભાયાત્રા તથા નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સહિત સમસ્ત ગ્રામજનો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી મંગાજી ઠાકોર તથા ભૂદેવ શ્રી ઉમંગભાઈ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Nagneshwari Mataji Mandir Harnahoda Celebrated Rajat Jayanti Mahotsav 03.02.2023


Shree Nagneshwari Mataji Mandir, Harnahoda, Rajat Jayanti Mahotsav, 03.02.2023, Mansa, Gandhinagar,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *