મહેસાણા જીલ્લાના વડનગર તાલુકાના છાબલીયા ગામ ખાતે શ્રી આશાપુરા માતાજી તથા શ્રી પંચમુખી ગોગા મહારાજનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઈ રહ્યો છે, જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 17 થી 19 એપ્રિલ દરમિયાન યોજાશે, એના દ્વિતીય દિવસે આજે ભવ્યાતિભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં રાજકીય તથા સામાજિક અગ્રણીઓ તથા દાતાશ્રી ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો ત્યારબાદ યજ્ઞ પૂજનનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી જયંતીજી ઠાકોર, શ્રી બળદેવસિંહ રાઠોડ, શ્રી કે. ડી. ચૌહાણ તથા શ્રી ઝીણાજી ઠાકોર દ્વારા આપવામા આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ashapura Mataji Tatha Goga Maharaj Pran Pratishtha Mahotsav Chhabaliya
Shree Ashapura Mataji, Goga Maharaj, Pran Pratishtha Mahotsav, Chhabaliya, Mehsana, Vadnagar,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed