અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના પરઢોલ ગામ ખાતે ખેતરમાં શ્રી હરસિધ્ધિ માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, જ્યાં શ્રી હરસિધ્ધિ માતાજી તથા પાનબાઈ માતાજી અને માંડવરાય મહારાજ પણ બિરાજમાન થવા જઈ રહ્યા છે, અહીંયા દિવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે, જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બે દિવસ ચાલશે એ નિમિત્તે આજરોજ ભવ્યાતી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, તથા આવતીકાલે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તથા રાત્રીના રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં હર્ષોલ્લાસ સાથે સમસ્ત ગ્રામજનો જોડાશે.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની સંપુર્ણ વિગત શ્રી નાથાજી, શ્રી કનુજી, શ્રી દિપકજી દ્વારા આપવામાં આવી હતી


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Harsidhdhi Mataji Pran Pratishtha Mahotsav pardhol

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed