Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
ઠાસરા : મુળીયાદ ગામ ખાતે યોજાયો શ્રી રામદેવપીર મહારાજ મંદિરનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ - online gujarat news

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના મુળીયાદ ગામ ખાતે શ્રી રામદેવપીર મહારાજનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર પામ્યુ છે, અહીંયા પહેલાથી જ ભાથીજી મહારાજનું મંદિર તો હતું જ પણ પછી મંદિરને મોટું કરીને ત્યાં રામદેવપીર મહારાજનું પણ અહીંયા સુંદર મંદિર નિર્માણ કરવામાં આવ્યુ છે, તે નિમિત્તે અહીંયા ભવ્યથી ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 7 તારીખ થી લઈને 9 ડિસેમ્બર દરમિયાન યોજાશે, જેમાં પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા દ્વિતીય દિવસે યજ્ઞશાળા અને અંતિમ દિવસે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાશે.

મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત તે ગામના શ્રી પ્રવીણભાઈ શ્રી કલ્પેશભાઈ શ્રી પરષોત્તમભાઇ રાઠોડ અને ભુદેવ શ્રી જીગ્નેશભાઈ ઉપાધ્યાય દ્વારા આપવામાં આવી હતી

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ramdevpir Mandir Pratishtha Muliyad Thasra 2021

Shree Ramdevpir Mandir Muliyad, Muliyad, Thasra, Kheda, Pran Pratishtha Mahotsav 2021

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *