સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છલાળા ગામમા શ્રી ઈચ્છાપૂર્ણ બાલાજી હનુમાનજીનું ખૂબ જ સુંદર અને દિવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેમાં સવારથી પ્રતિષ્ઠા યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા, ત્યાર બાદ રાત્રીના ભવ્ય સંતવાણી નું આયોજન પણ કરાયું હતુ, જેમા સંતો મહંતો સહીત સામાજીક આગેવાનો પધાર્યા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત મંદિરના સેવક શ્રી રણજીતસિંહજી સિંધવ તથા ભૂદેવ શ્રી પ્રતીક મહેતા અને શ્રી ભરતભાઇ ભરવાડ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ichchapurn Balaji Hanuman Mandir Pran Pratishtha Mahotsav Chhalala 06.12.2021

Shree Ichhapurn Balaji Hanuman Chhalala, Chhalala, Chuda, Surendranagar, Pran Pratishtha Mahotsav

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *