Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
ઉંઝા : ખટાસણા ગામ ખાતે શ્રી રામજી મંદિરના ભવ્ય ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ - online gujarat news

મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના ખટાસણા ગામ ખાતે શ્રી રામજી મંદિરનું ભવ્ય નિર્માણ થયું છે, જેનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે ઉજવાઇ રહ્યો છે, જે 19.11.2021 થી લઈને 21 11 2021 દરમિયાન યોજાશે, જેમાં શ્રી ઉમિયા માતાજી શિવ પરિવાર તથા શ્રી રામ દરબારની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે, જે કાર્યક્રમ અને મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી ગામના શ્રી અંબાલાલ પટેલ દ્વારા આપણને આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના ખટાસણા ગામ ખાતે શ્રી રામજી મંદિરનું ભવ્ય નિર્માણ થયું છે, જેનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે ઉજવાઇ રહ્યો છે, જે 19.11.2021 થી લઈને 21 11 2021 દરમિયાન યોજાશે, જેમાં શ્રી ઉમિયા માતાજી શિવ પરિવાર તથા શ્રી રામ દરબારની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે, જે કાર્યક્રમ અને મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી ગામના શ્રી અંબાલાલ પટેલ દ્વારા આપણને આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ramji Mandir Pran Pratishtha Mahotsav 2021

Shree Ramji Mandir Pran Pratishtha Mahotsav 2021

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *