અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના અણદેજ ગામ ખાતે શ્રી ચંદુભાઈ પરમાર ના નવીન ગૃહના વાસ્તુપૂજન માં સંતો મહંતોના સામૈયા કરવામાં આવ્યા હતા, જેમાં જોધલપીર વંશજ શ્રી લાલદાસ બાપુ, કૈયલ ગામ થી શ્રી રમણ જયમાડી તથા શ્રી રાજલ સિકોતર ધામ વિજાપુરડાથી શ્રી પ્રવીણ જય માડી અને અનેક સંતો-મહંતો પધાર્યા હતા જમના દર્શનાર્થે અને વાસ્તુ પૂજનના લાભાર્થે ગ્રામજનો તથા સગા સંબંધીઓ હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત અણદેજ ગામના શ્રી ચંદુભાઈ પરમાર દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Chandubhai Parmar Andej Arranged Vastu Pujan 08.11.2021

Shree Chandubhai Parmar Andej, Andej, Sanand, Vastupujan

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *