Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
કલોલ : પ્રતાપપુરાના શ્રી નાનબાઈ માઇ મંડળ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવ ૨૦૨૧નુ આયોજન - online gujarat news

ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના પ્રતાપપુરા ગામ ખાતે શ્રી નાનબાઈ માતાજી નું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે જ્યાં શ્રી નાનબાઈ માતાજી ખુબ દિવ્ય અને તેજોમય પ્રતિમા બિરાજમાન છે, મંદિરના શ્રી નાનબાઈ માઈ મંડળ દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ દર વર્ષે કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં દરરોજ ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા ગરબાની ભવ્ય રમઝટ બોલાવવામાં આવે છે, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાય છે.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત મંડળના પ્રમુખ વિરસંગભાઇ ચૌધરી, શ્રી નટુભાઈ ચૌધરી તથા સિંગર ખુશ્બુ આસોડિયા દ્વારા આપવામા આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shree Nanbai Maai Mandal Pratappura Arranged Navratri Mahotsav 2021

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *