અમદાવાદ નજીકના હેબતપુર ગામના SK ફાર્મ ખાતે શ્રી રામદેવજી મહારાજનુ ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિરમાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી થાય છે, એના ભાગરૂપે આજરોજ ભાદરવા સુદ નોમ ના શુભ દિવસે નેજા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમા સમસ્ત ગામના ભાવિક ભક્તો દ્વારા સુંદર નેજા શોભાયાત્રા સહીત લાવવામા આવ્યા હતા અને મંદિરે ચઢાવવામા આવ્યા હતા.


આ સ્થળ પર એક ભવ્યતિભવ્ય મંદિર ની ટૂંક જ સમયમા સ્થાપના કરવામા આવશે એમ ભુવાજી શ્રી અલ્પેશભાઇ ભરવાડ દ્વારા જણાવવામા આવ્યુ હતુ.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shree Ramdevpir Mandir S K Farm Hebatpur Arranged Neja Mahotsav 2021

Shree Ramdevpir Mandir Hebatpur, Hebatpur, S K Farm, Neja Mahotsav, શ્રી રામદેવપીર મંદિર હેબતપુર, હેબતપુર, અમદાવાદ, એસ કે ફાર્મ, ભાદરવા સુદ નોમ, નેજા મહોત્સવ,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *