Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
ઊંઝા : નાણાવટી સેવા સમિતી દ્વારા યોજાતા પદયાત્રી સેવા કેમ્પની સમાપ્તિ રામદેવપીર જ્યોતપાઠ દ્વારા કરાઇ - online gujarat news

દર વર્ષે ઊંઝાથી આઠ કિલોમીટર આગળ બ્રાહ્મણવાડા ચેકપોસ્ટની બાજુમા નાણાવટી સેવા સમિતીના શ્રી અમથાભાઇ દેસાઈ દ્વારા છેલ્લા 9 વર્ષથી અવિરત સેવા કેમ્પ યોજવામા આવે છે, જેમા રામદેવરા તથા અંબાજી જતા પદયાત્રિકો માટે ઉત્તમ થી ઉત્તમ તમામ પ્રકારની સેવાઓ પુરી પાડવામા આવે છે, કેમ્પ રહેવા જમવાનુ સાથે મેડિકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામા આવે છે, આજરોજ રામાપીરના જ્યોતપાઠ દ્વારા આ કેમ્પની પૂર્ણાહુર્તિ કરવામા આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે આજુબાજુના ગ્રામજનો તથા ભક્તો જોડાયા હતા, કેમ્પમા શ્રી અમથાભાઈ દ્વારા ખડેપગે તમામ સેવા સુવિધાઓ આપવામા આવે છે.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા કેમ્પની તમામ માહિતી શ્રી ભરતભાઇ તથા બાબુભાઇ તથા અમથાભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

ઊંઝા : નાણાવટી સેવા સમિતી દ્વારા યોજાતા પદયાત્રી સેવા કેમ્પની સમાપ્તિ રામદેવપીર જ્યોતપાઠ દ્વારા કરાઇ

Nanavati Seva Samiti Arranged s seva camp for Ramdevra padyatri

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *