સમગ્ર ગુજરાતમાં જ્યારે દશામા ના દિવસો ચાલી રહ્યા છે ત્યારે આપણે આવ્યા છીએ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ખુડદ ગામ માં જ્યાં શ્રી દશામાનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે જેને “નિર્મલ ધામ” તરીકે ઓળખવામાં આવે છે, આખા પંથકમાં આ મંદિર તથા માતાજીના કૃપાપાત્ર શ્રી ગોદાવરીબેન પ્રત્યે ભક્તોને અપાર આસ્થા અને શ્રદ્ધા છે, જ્યાં આજે શ્રાવણ સુદ પાંચમના રોજ માતાજીના 25માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમા હર્ષોલ્લાસ સાથે ગ્રામજનો જોડાયા હતા. 

મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી શ્રી વિજયભાઈ શાસ્ત્રી તથા શ્રી ગોપાલભાઈ સાધુ દ્વારા આપવામાં આવી હતી. 

જુઓ સંપૂર્ણ એપિસોડ


Shree Dashama Mandir Khudad Viramgam Arranged Shree dashama’s 25th Pragatya Mahotsav 2021


#ShreeDashamaMandirKhudad#Khudad #Viramgam #દશામામંદિરખુડદ #ખુડદ #વિરમગામ #દશામાં

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *