તાલુકા-જિલ્લા ગાંધીનગરના પીંડારડા ગામમાં શ્રી અવલબા ની જોગણી માતાજી નું ખૂબ જ ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે, જય માતાજી એમના દિવ્ય રૂપમા જ્યોત સ્વરૂપે બિરાજમાન છે, આજરોજ માતાજીના મંદિરે ભવ્યાતિભવ્ય નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ, જેમાં સમસ્ત ગ્રામજનો સહિત સમાજના નાગરિકો તથા સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહ્યા હતા જેમને માતાજીના સેવક રત્નાભાઇ દ્વારા સન્માનવામાં આવ્યા હતા, જ્યાં ગામના સરપંચ શ્રી ભરતસિંહ પણ હાજર રહ્યા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત ગામના શ્રી રાજેન્દ્રસિંહ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

શ્રી અવલબા ની જોગણીમાં ધામ પીંડારડા દ્વારા આયોજિત નવચંડી મહાયજ્ઞ 2021
Shree Avalbani Jogani Mataji Mandir arranged Navchandi Mahayagn 2021

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *