અમદાવાદના જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે એ જ રીતે આ વર્ષે પણ અમદાવાદની પોળો ના 55 જીનાલય અને ૬ હજારથી વધુ પ્રતિમાજી ની પ્રદક્ષિણા કરતી ષષ્ટમ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રથયાત્રા અમદાવાદના રીલીફ રોડ ઉપર આવેલ ઝવેરીવાડ થી શરૂ થઈને અમદાવાદના કોટ વિસ્તારમાં ફરીને પોળોમાં પ્રદક્ષિણા કરી હતી.


કાર્યક્રમ ની સંપૂર્ણ માહિતી જિનાજ્ઞા યુવા ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી જીગીશભાઇ ઝવેરી તથા જયભાઈ શેઠ અને જિનાજ્ઞા યુવા ગૃપ સંસ્થાપિકા પ.પૂ.સા. શ્રી મૈત્રીરત્નાશ્રીજી મ.સા. આદિ ઠાણા દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ


જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ દ્વારા આયોજિત ષષ્ટમ રથયાત્રા
Jinagnya Yuva Trust Ahmedabad Arranged 6th Rathyatra

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *