Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
વિજાપુર તાલુકાના પીલવાઇ ગામ ખાતે યોજાયો શ્રી આશાપુરા માતાજી મંદિરનો દિવ્ય ૬૮મો પાટોત્સવ - online gujarat news

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવાઇ ગામમાં શ્રી આશાપુરા માતાજીનું ખૂબ જ ઐતિહાસિક અને સુંદર મંદિર આવેલું છે, કહેવાય છે કે અહીંયા શ્રી આશાપુરા માતાજી 200થી વધારે વર્ષથી વધારે સમયથી ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમા બિરાજમાન છે, મંદિર દ્વારા દિવ્ય 68માં પાટોત્સવની હાલ ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે પ્રથમ સમગ્ર ગામમાં ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું હતું અને ત્યારબાદ મહાયજ્ઞ યોજાયો હતો જેમાં સમગ્ર ગામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા મંદિર વિશેની માહિતી માતાજી ના પુજારી શ્રી કિરીટભાઈ જોષી તથા શ્રી જીગ્નેશસિંહ વિહોલ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

શ્રી આશાપુરા માતાજી મંદીર, પીલવાઇ દ્રારા આયોજીત
પ્રતિષ્ઠા દિવસ મહોત્સવ ૦૮.૦૩.૨૦૨૧ (મહા વદ દશમ)


Shree Ashapura Mataji Mandir Pilvai arranged Pratishtha Divas Mahotsav 08.03.2021

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *