અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ખાતે આવેલા શ્રી મેરુ માનતુંગ ભવ્યધામ જૈન તીર્થનો મહા વદ છઠ ના રોજ શ્રી વિજય લલિતસેનસુરીશ્વર મ. સા. ની શુભ નિશ્રામા ભવ્ય પ્રથમ સાલગીરી પ્રસંગ યોજવામા આવ્યો હતો, જેમા ભાગ્યશાળી લાભાર્થીઓ દ્વારા ભગવાન પર અઢાર અભિષેક કરવામા આવ્યો હતો, ત્યારબાદ ગગનચુંબી શિખર પર ધ્વજા આરોહણ કરવામા આવ્યુ હતુ અને પછી નવનિર્માણ પામેલ આરાધના ભવન, ભોજન શાળા તથા લાઈબ્રેરીનુ ઉદ્ઘાટન કરવામા આવ્યુ, જેમાં સમગ્ર ધર્મપ્રેમીઓ હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


જુઓ સંપૂર્ણ એપિસોડ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *