Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
કઠલાલ તાલુકાના સરખેજ ગામમાં ઉજવાયો આઈ શ્રી ખોડીયાર માતાજી નો ૧૩મો દિવ્ય પાટોત્સવ - online gujarat news

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના સરખેજ ગામમાં આઈ શ્રી ખોડીયાર માતાજી નું સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આજે મહા સુદ આઠમના રોજ એટલે કે ખોડિયાર જયંતિ ના રોજ ભવ્યાતિભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે, આ વર્ષે પણ આ દિવ્ય પાટોત્સવની ઊજવણી કરવામાં આવી હતી, જેમાં માતાજીના ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


કાર્યક્રમની વિગત ટ્રસ્ટના પ્રમુખશ્રી રાયસંગભાઈ ડાભી ભગત દ્વારા આપવામાં આવી હતી.


તો આવો દિવ્ય ૧૩મા પાટોત્સવ ના દિવસે દર્શન કરીએ સરખેજ ગામ ના આઈ શ્રી ખોડીયાર માતાજીના


જુઓ સંપૂર્ણ એપિસોડ

આઈ શ્રી ખોડીયાર માતાજી મંદિર સરખેજ કઠલાલ દ્વારા આયોજિત માતાજી નો 13 મો દિવ્ય પાટોત્સવ


Aai Shree Khodiyar Mandir Sarkhej kathlal arranged 13th Patotsav 20.02.2021

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *