તાલુકા જિલ્લા ગાંધીનગરના ઉવારસદ થી સેરથા રોડ પર ગોગાજી વીર ફાર્મ પર શ્રી ગોગા મહારાજ તથા શ્રી ખોડિયાર માતાજીનુ સુંદર મંદિર આવેલુ છે, જ્યાં એમ કહેવાય છે કે ગોગા મહારાજ સાક્ષાત હાજર છે, વસંત પંચમીના શુભ દિવસે મંદિરે ૧૦માં પાટોત્સવની ઉજવણી કરવામા આવી હતી, જેમા સર્પ યાગનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી સુરેશભાઈ દેસાઈ સાણંદ દ્વારા આપવામા આવી હતી, જ્યાં શ્રી ગોગાજી વીરના સેવક શ્રી ઘેમરભાઈ દેસાઈ કનોડા તથા શ્રી લાલજીભાઈ ભુવાજી પાલ્લી હાજર રહ્યા હતા.
તો આવો વસંત પંચમીના શુભ દિવસે દિવ્ય દર્શન કરીએ સેરથાના શ્રી ગોગાજી વીર મંદિરના
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Gogaji Veer Farm Uvarsad Sertha road gandhinagar
Shree Gogaji Veer Farm arranged 10th Divya Patotsav of Shree veer Gogaji and Aai shree khodiyar mataji 16.02.2021