Sarvmangal Sadhna Vartul Trust, Kalol

સેવા પરમો ધર્મ એ વાક્યને ચરિતાર્થ કરતી એક સંસ્થા સર્વમંગલ સાધના વર્તુળ ટ્રસ્ટ કે જે ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમા કાર્યરત છે, જેની સ્થાપના સેવાભાવી સ્વ. શ્રી જેઠાભાઈ એમ. ત્રિવેદી દ્રારા કરવામા આવી હતી, તે સંસ્થા દ્રારા આજરોજ કડી તાલુકાના વામજ તથા આજુબાજુના ગામોમા જરૂરિયાતમંદો તથા નિરાધાર લોકોને મફતમા અનાજ કીટનુ વિતરણ કરવામા આવ્યુ હતુ, જેની સંપુર્ણ વિગત શ્રી ભગુભાઈ પટેલ, શ્રી ચંદુભાઈ પટેલ, શ્રી નીરવ ત્રિવેદી, આચાર્ય શ્રી ભાર્ગવ ગાયત્રીપ્રસાદ, શ્રી સતીશ પટેલ, શ્રી રમેશજી ઠાકોર, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ ગજ્જર તથા શ્રી કિશોરભાઈ પરમાર દ્રારા આપવામા આવી હતી.


સાથે સાથે વામજ ગામમા જગદંબા સેવાશ્રમ સંસ્થા પણ કાર્યરત છે, જેના દ્રારા જરૂરિયાત વાળા લોકોને દરરોજ મફતમા ભોજન આપવામા આવે છે.


સંપુર્ણ માહીતી માટે જુઓ સંપુર્ણ એપિસોડ

સર્વમંગલ સાધના વર્તુળ ટ્રસ્ટ, કલોલ, જી. ગાંધીનગર દ્રારા આયોજીત
જરૂરિયાતમમંદોને મફત અનાજ કીટ વિતરણ ૧૧.૦૧.૨૦૨૧


Sarvamangal Sadhna Vartul Trust Kalol arranged Distribution of Free Ration Kit to Needy People 11.01.2021

સર્વમંગલ સાધના વર્તુળ ટ્રસ્ટ, કલોલ, જી. ગાંધીનગર દ્રારા આયોજીત
જરૂરિયાતમમંદોને મફત અનાજ કીટ વિતરણ ૧૧.૦૧.૨૦૨૧


Sarvamangal Sadhna Vartul Trust Kalol arranged Distribution of Free Ration Kit to Needy People 11.01.2021

Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *