Month: August 2020

આવો ભાદરવી સુદ બીજના શુભ દિવસે દર્શન કરીએ અમદાવાદ નજીકના મુમતપુરા ગામના શ્રી રામદેવપીરજી મહારાજના

અમદાવાદ નજીકના મુમતપુરા ગામ માં શ્રી રામદેવપીરજી મહારાજનું સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિરમાં દર વર્ષે ભાદરવા મહિનામાં આવનાર…

અમદાવાદના શ્રી પરીમલ જૈન સંઘ દ્રારા ઉજવાયો શ્રી મહાવીર જન્મ વાંચન ઉત્સવ

અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં શ્રી પરિમલ જૈન સંઘ દ્વારા વર્ષ દરમિયાન ઘણા ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવતા હોય છે પણ વર્તમાનની…

આવો દર્શન કરીએ ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામ ના શ્રી લાલઘર માતાજીના

ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામમાં શ્રી લાલઘર માતાજીનું ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે, માતાજી કોલવડા ગામ ટોળાની માતા છે તથા…

સહિજ ખાતે આવેલા શ્રી ગુરુદત્ત ગિરનારી આશ્રમમા યોજાતો રામદેવ નવરાત્રી મહોત્સવ કોરોનાને લીધે મોકૂફ

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના શહીજ ગામ ખાતે શ્રી ગુરુદત્ત ગિરનારી આશ્રમમા દર વર્ષે ભવ્યાતિભવ્ય રામદેવ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે…

ગુજરાતનો પ્રસિદ્ધ સાલડીનો મેળો કોરોનાને લીધે મોકુફ || દર્શન કરો સાલડીના શ્રી પીંપળેશ્વર મહાદેવના

તાલુકા જીલ્લા મહેસાણાના સાલડી ગામમા શ્રી પીંપળેશ્વર મહાદેવજીનું ભવ્ય મંદિર આવેલું છે, મંદિરમાં ભગવાન શ્રી ભોળાનાથ સ્વયંભૂ જ્યોતિર્લિંગ માં બિરાજમાન…

ભુદરપુરા ભીલવાસ ખાતે યોજાયો ૭૪મો સ્વતંત્રતા પર્વ

સમગ્ર દેશમા જ્યારે સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે તયારે આજે અમદાવાદના ભૂદરપુરા વિસ્તારના ભીલવાસમા નવગામ ભીલ સમાજ સેવા ટ્રસ્ટ…

શ્રાવણ વદ નોમના દિવસે કરો ઘરે બેઠા દર્શન અમદાવાદના શ્રી ગોગાજી ચૌહાણ મંદિરના

અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં શ્રી ગોગાજી ચૌહાણ ભગવાનનું સુંદર મંદીર આવેલુ છે, જેઓ વાલ્મિકી સમાજ ના ઇષ્ટદેવતા છે, વર્ષોની પરંપરા…

જન્માષ્ટમી પર્વના શુભ અવસરે દર્શન કરો બાલવાના શ્રી રાધે કૃષ્ણ મંદિરના

ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના બાલવા ગામે શ્રી રાધા કૃષ્ણ ભગવાનનુ સુંદર મંદિર આવેલુ છે, મંદિર ખુબ જ વિશાળ અને ભવ્ય…

શીતળા સાતમ તથા શ્રાવણી સોમવારના દિવસે દર્શન કરો ઝુલાસણ ગામના શ્રી નિલકંઠેશ્વર મહાદેવ મંદીર તથા શ્રી શીતળા માતાજીના

મહેસાણા જીલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ગામમા શ્રી નિલકંઠેશ્વર મહાદેવજીનુ સુંદર મંદિર આવેલુ છે, મંદિરના પરિસરમા શ્રી શીતળા માતાજી, શ્રી બળીયાદેવજી,…

શીતળા સાતમના પવિત્ર દિવસે કરો દર્શન મીઠા ગામના શ્રી શીતળા માતાજીના

મહેસાણા જીલ્લાના મીઠા ગામમા શ્રી શીતળા માતાજીનુ સુંદર મંદિર આવેલુ છે, જ્યાં શીતળા સાતમના દિવસે માતાજીના ભવ્ય ભાતીગળ મેળાનુ આયોજન…

You missed