ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના બાલવા ગામે શ્રી રાધા કૃષ્ણ ભગવાનનુ સુંદર મંદિર આવેલુ છે, મંદિર ખુબ જ વિશાળ અને ભવ્ય છે, મંદિરમા જન્માષ્ટમી મહોત્સવ ખુબ જ ધામધુમથી ઉજવવામા આવે છે, પણ આ કોરોના મહામારીને કારણે આ વખતનો નંદ મહોત્સવ બંધ બારણે ઉજવવામા આવનાર છે.
મંદિરમા બાજુમા શ્રી સ્વાંગિયા માતાજી પણ ખુબ જ સુંદર મૂર્તિમા બિરાજમાન છે.

તો આવો દર્શન કરીયે જન્માષ્ટમીના આ શુભ પર્વ પર બાલવાના શ્રી રાધેક્રિષ્ન તથા તનોટ, જેસલમેરના શ્રી સ્વાંગિયા માતાજીના

મંદિર વિશેની સંપૂર્ણ માહિતી મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અર્જુનસિંહ ભાટી તથા ટ્રસ્ટી શ્રી વિક્રમસિંહ ભાટી દ્વારા આપવામા આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ.

 

શ્રી રાધા કૃષ્ણ મંદિર બાલવા તા. માણસા જી. ગાંધીનગર આયોજીત જન્માષ્ટમી દર્શન ૨૦૨૦

Shree Radha Krishna Mandir Balva Ta Mansa Dist Gandhinagar Arranged Janmashtami Darshan 2020

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *