Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
February, 2020 - online gujarat news - Page 4

Month: February 2020

નવા નરોડા ખાતે યોજાયો બ્રહ્મભટ્ટ સમાજનો ભવ્ય સમુહ લગ્નોત્સવ

અમદાવાદના નવા નરોડા વિસ્તારમા શ્રી નવા નરોડા બ્રહ્મભટ્ટ સમાજ દ્રારા ભવ્ય સમુહ લગ્નોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા કુલ ૧૫…

વિજાપુરના લીંબચ ધામ ખાતે યોજાયો માતાજીનો ૩૭મો ભવ્ય પાટોત્સવ

મહેસાણા જીલ્લાના વિજાપુર શહેરમા શ્રી લિંબચ માતાજીનુ ભવ્ય મંદીર આવેલુ છે, શ્રી સોસ્તર જૂથ નાયી સમાજ, વિજાપુર દ્રારા મંદીર ૩૭મા…

સોલા ભાગવત ખાતે યોજાયો બ્રહ્મક્ષત્રિય સમાજનો ભવ્ય સમુહ લગ્નોત્સવ

અમદાવાદના સોલા વિસ્તારમા શ્રી બ્રહ્મક્ષત્રિય સમૂહ લગ્ન સમિતિ દ્વારા ભવ્ય ૧૪મા સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૨૧…

બાકરોલ બૂજરંગમા યોજાયો ઠાકોર સમાજનો ભવ્ય સમુહ લગ્નોત્સવ

દસ્ક્રોઇના બાકરોલ બુજરંગ ગામમા ઠાકોર વિકાસ મંડળ દસકોઈ દ્વારા ભવ્ય આઠમો સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૪૧…

નિકોલ ગામ ના ખોડીયાર મંદિર દ્વારા યોજાયો ભવ્ય ૨૭મો પાટોત્સવ

  અમદાવાદના નિકોલ ગામ મા આઈ શ્રી ખોડિયાર માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા ભવ્ય ૨૭માં પાટોત્સવની ઉજવણી કરવામાં…

કડી શહેરમા યોજાયો વરીયા પ્રજાપતિ સમાજનો ભવ્ય સમુહ લગ્નોત્સવ

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં શ્રી દશ જીલ્લા વરીયા પ્રજાપતી સમાજ વિકાસ મંડળ દ્વારા ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ,…

નારદીપુર ખાતે યોજાયો રાજપૂત સમાજનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામમા ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ૨૩ મા ભવ્ય સમુહ લગ્નોત્સવનુ આયોજન કરવામાં…

અસારવામા યોજાયો સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ૨૨મો ભવ્ય સમુહ લગ્નોત્સવ

અમદાવાદના અસારવા વિસ્તારમાં સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ભવ્ય ૨૨મા સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ…

ઝુલાસણમા શ્રી રાધા વલ્લભ મંદિરના ૨૦મા પાટોત્સવ નિમિત્તે યોજાઈ શ્રીમદ ભાગવત કથા

મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં શ્રી રાધાવલ્લભજી નું ભવ્ય મંદિર આવેલું છે, મંદિરના ટ્રસ્ટ દ્વારા ભવ્ય ૨૦મા પાટોત્સવની ઉજવણી હાલ ચાલી…

મણિપુરા ખાતે યોજાયો શ્રી સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના મણીપુરા ગામે શ્રી સ્વામિનારાયણ ભગવાનનુ ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હાલ ચાલી…