અમદાવાદના સોલા ભાગવત ખાતે શ્રી ઝાલાવાડ શ્રીમાળી સોની સમાજ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા ભવ્ય ૨૯મા સમુહ લગ્નોત્સવનું આયોજન તારીખ ૧૬.૦૨.૨૦૨૦ને રવિવારના રોજ કરવામા આવ્યુ હતુ, જેમાં કુલ ૨૨ યુગલો પ્રભુતામાં પગલા પાડ્યા હતા, સવાર થી નવયુગલોના આગમન બાદ ગણેશ સ્થાપના, મંડપ મુહૂર્ત, ગ્રહ શાંતિ, દિપ પ્રાગટ્ય તથા લગ્ન વિધિ બાદ ભવ્ય સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં સામાજિક તથા અગ્રણી આગેવાનો સહિત હજારો જ્ઞાતિજનો નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે જોડાયા હતા.

સંપૂર્ણ કાર્યક્રમની વિગત સંસ્થાના મંત્રી શ્રી સુનિલભાઈ સોની દ્વારા આપવામા આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ.

 

શ્રી ઝાલાવાડ શ્રીમાળી સોની સમાજ ટ્રસ્ટ, અમદાવાદ દ્રારા આયોજીત
૨૯મો ભવ્ય સમુહ લગ્નોત્સવ
તારીખ ૧૬.૦૨.૨૦૨૦ને રવિવાર સવારે ૯ કલાકે

Shree Zalawad Shrimali Soni Samaj Trust Ahmedabad arranged 29th Samuh Lagnotsav 16.02.2020

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *