અમદાવાદના ખાનપુર વિસ્તારમાં દેવીપુજક ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા કુલ ચાર નવયુગલોએ પ્રભુતામા પગલા પડ્યા હતા, આયોજક સમિતિ દ્રારા ખૂબ જ સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા વર વધુની લગ્નવિધી યોજાયી હતી ત્યારબાદ સત્કાર સમારંભ બાદ, સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય સમારંભ યોજાયો હતો, જેમા સેંકડો લોકો જોડાયા હતા.

કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા સંસ્થા વિશેની માહીતી શ્રી કિરીટભાઈ દંતાણી દ્રારા આપવામા આવી હતી.

જુઓ સંપુર્ણ એપિસોડ.

દેવીપૂજક ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આયોજિત

સમૂહ લગ્નોત્સવ ૨૦૨૦

Devipujak Trust Ahmedabad arranged Samuh Lagnotsav 14.02.2020

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *