ગુજરાતના પાટનગર ગાંધીનગર ના સેક્ટર 14મા દેવાંશી એજ્યુકેશન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા દ્વિતીય જીવનસાથી પસંદગી મેળા તથા ભવ્ય ભીમ લોક ડાયરાનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના ખ્યાતનામ બહુજન સાહિત્યકાર એવા શ્રી વિશનભાઈ કાથડ દ્વારા ભવ્ય લોક ડાયરાની રમઝટ બોલવવામાં આવી હતી, જેમા હજારોની સંખ્યામા લોકો જોડાયા હતા.
શ્રી વિશન કાથડે લોકો મૂળ આંબેડકરવાદી વિચારધારા ઉપર પ્રેરિત થાય અને એના વિશેની લોક જાગૃતિ આવે એના ઉપર ભાર મૂક્યો હતો.
સમસ્ત કાર્યક્રમની વિગત દેવાંશી એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રજનીકાંતભાઈ ચૌહાણ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
શ્રી વિસન કાથડ નું ઇન્ટરવ્યૂ
દેવાંશી એજ્યુકેશન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા ગાંધીનગર સેક્ટર 14માં યોજાયેલ શ્રી કિશનભાઈ કાથડ નું ભવ્ય લોકડાયરાનું સંપૂર્ણ લાઈવ પ્રસારણ.
#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.