વિરમગામમા શ્રી વિશ્વકર્મા ગજ્જર સુથાર જ્ઞાતિ મંડળ દ્વારા શ્રી શ્રી વિશ્વકર્મા ભગવાનનુ પ્રથમ મંદિર શહેરમા નિર્માણ કરવામાં આવ્યું છે, જેના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન તારીખ 3 12 2019 થી લઈને 8 12 2019 સુધી કરવામાં આવ્યું છે. આજરોજ કથા પુર્ણાહુતી બાદ મંદિર શિખર તથા મૂર્તિઓના અભિષેક નું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં શ્રી વિશ્વકર્મા ભગવાન ની મૂર્તિઓની સાથે સાથે શ્રી રાંદલ માતાજી તથા શ્રી સૂર્યનારાયણ ભગવાનની મૂર્તિ પણ પ્રસ્થાપિત કરવામાં આવશે.
સંપૂર્ણ કાર્યક્રમ ની માહિતી સમિતિના સભ્યો દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.