ગાંધીનગર નજીકના ઉવારસદ મુકામે ઉજવાયો ઉમિયા માતાજીનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગરના ઉવારસદ મુકામે શ્રી ઉત્તર ગુજરાત બાર ગામ કડવા પાટીદાર સમાજ અમદાવાદનુ ભવ્ય સંકુલ આવેલુ છે, જેમા તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ ઉપ્લબ્ધ છે, જે સંકુલમા શ્રી ઉમિયા માતાજીના સુંદર મંદીરનુ નિર્માણ કરવામા આવ્યુ છે, જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૦૬/૧૨/૨૦૧૯ થી શરુ થઇને ૦૮/૧૨/૨૦૧૯ને શુભ દિવસે સંપન્ન થશે, જેનાં ભાગરૂપે આજરોજ યજ્ઞ શાળાનો મંડપ પ્રવેશ અને પ્રારંભ થયો હતો.

સંપુર્ણ કાર્યક્રમ વિશેની માહીતી સંસ્થાના પ્રમુખ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્રારા આપવામા આવી હતી.

જુઓ સંપુર્ણ એપિસોડ.

શ્રી ઉત્તર ગુજરાત બાર ગામ કડવા પાટીદાર સમાજ, અમદાવાદ દ્વારા આયોજિત
શ્રી ઉમિયા માતાજીના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2019

Shree Uttar Gujarat Baar Gaam Kadva Patidar Samaj Ahmedabad arranged Shree Umiya Mataji Mandir Bhavya Pran Pratishtha Mahotsav at Uvarsad 06.12.2019

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *